પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું
Posted On:
19 JAN 2024 9:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરેશ વાડેકર અને આર્ય અંબેકર દ્વારા રજૂ કરાયેલું એક ભક્તિ ગીત શેર કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દેશ રામ ભક્તિની ભાવનામાં તરબોળ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1997646)
Visitor Counter : 144
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam