પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
प्रविष्टि तिथि:
25 DEC 2023 9:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામના પંડિત મદન મોહન માલવિયાને આજે તેમની જન્મજયંતી પર યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત અને ભારતીયતાને સમર્પિત મહાપુરુષ પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતી પર લાખો-હજારો શ્રદ્ધાંજલિ. તેમનું અનુપમ વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1990229)
आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam