પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

Posted On: 25 DEC 2023 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામના પંડિત મદન મોહન માલવિયાને આજે તેમની જન્મજયંતી પર યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ભારત અને ભારતીયતાને સમર્પિત મહાપુરુષ પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતી પર લાખો-હજારો શ્રદ્ધાંજલિ. તેમનું અનુપમ વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1990229) Visitor Counter : 102