પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છઠ પૂજાની શુભેચ્છાઓ આપી

Posted On: 19 NOV 2023 10:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

આ દિવસ દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મહાપર્વ છઠ્ઠ કે સંધ્યા અર્ઘ્યના પાવન અવસર પર તમારા બધા પરિવારજનોને મારી અનંત શુભકામનાઓ. સૂર્યદેવની વંદના દરેકના જીવનમાં નવી ઊર્જા અને નવા ઉત્સાહનો સંચાર કરે! જય છઠી મઈયા!"

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1977949) Visitor Counter : 82