પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

તેમજ ‘જનજાતિ ગૌરવ દિવસ’ પર સૌને શુભકામનાઓ પાઠવી

Posted On: 15 NOV 2023 9:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

શ્રી મોદીએ જનજાતિ ગૌરવ દિવસના અવસર પર સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. આદિવાસી ગૌરવ દિવસના આ ખાસ અવસર પર દેશભરના મારા પરિવારના સભ્યોને શુભેચ્છાઓ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1977001) Visitor Counter : 83