પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 14 NOV 2023 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"આપણા પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1976788) Visitor Counter : 92