પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રીએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓને મળ્યા

Posted On: 25 OCT 2023 8:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદીને તેમના દ્વારા શ્રી રામ મંદિરના અભિષેક (પ્રાણ પ્રતિષ્ઠા) માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું, "હું ખૂબ જ ધન્યતા અનુભવું છું. આ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં, હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"जय सियाराम!

आज का दिन बहुत भावनाओं से भरा हुआ हैअभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थेउन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है

मैं खुद को बहुत धन्य महसूस कर रहा हूंये मेरा सौभाग्य है कि अपने जीवनकाल में, मैं इस ऐतिहासिक अवसर का साक्षी बनूंगा।"

CB/GP/JD



(Release ID: 1971136) Visitor Counter : 104