પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દરેકને વિજયા દશમીની શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
24 OCT 2023 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના દેશવાસીઓના પરિવારને વિજયા દશમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓનો અંત દર્શાવે છે અને જીવનમાં સારાને અપનાવવાનો સંદેશ લાવે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા પરિવારના સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો અને જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.
આપ સૌને વિજયા દશમીની શુભકામનાઓ!"
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1970351)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam