પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દરેકને વિજયા દશમીની શુભકામનાઓ પાઠવી

Posted On: 24 OCT 2023 8:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના દેશવાસીઓના પરિવારને વિજયા દશમીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી છે. શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓનો અંત દર્શાવે છે અને જીવનમાં સારાને અપનાવવાનો સંદેશ લાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

વિજયાદશમી નિમિત્તે દેશભરના મારા પરિવારના સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો અને જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.

આપ સૌને વિજયા દશમીની શુભકામનાઓ!"

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970351) Visitor Counter : 129