કાયદો અને ન્યાય મંત્રાલય

“આર્થિક છેતરપિંડીમાં નાગરિકોના હિતોની સુરક્ષા” વિષય પર એક દિવસીય વેબિનાર આયોજિત થશે

Posted On: 11 JUL 2023 12:42PM by PIB Ahmedabad

ન્યાય વિભાગના સહયોગથી 14 જુલાઈ, 2023ના રોજ સીઈઈઆરએ-એલએલએસઆઈયુ, બેંગલુરુ “આર્થિક છેતરપિંડીમાં નાગરિકોના હિતોની સુરક્ષા” વિષય પર એક દિવસીય વેબિનાર આયોજિત કરશે.

YP/GP/JD



(Release ID: 1938684) Visitor Counter : 174