કાયદો અને ન્યાય મંત્રાલય
“આર્થિક છેતરપિંડીમાં નાગરિકોના હિતોની સુરક્ષા” વિષય પર એક દિવસીય વેબિનાર આયોજિત થશે
प्रविष्टि तिथि:
11 JUL 2023 12:42PM by PIB Ahmedabad
ન્યાય વિભાગના સહયોગથી 14 જુલાઈ, 2023ના રોજ સીઈઈઆરએ-એલએલએસઆઈયુ, બેંગલુરુ “આર્થિક છેતરપિંડીમાં નાગરિકોના હિતોની સુરક્ષા” વિષય પર એક દિવસીય વેબિનાર આયોજિત કરશે.

YP/GP/JD
(रिलीज़ आईडी: 1938684)
आगंतुक पटल : 246