કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

“આર્થિક છેતરપિંડીમાં નાગરિકોના હિતોની સુરક્ષા” વિષય પર એક દિવસીય વેબિનાર આયોજિત થશે

પોસ્ટેડ ઓન: 11 JUL 2023 12:42PM by PIB Ahmedabad

ન્યાય વિભાગના સહયોગથી 14 જુલાઈ, 2023ના રોજ સીઈઈઆરએ-એલએલએસઆઈયુ, બેંગલુરુ “આર્થિક છેતરપિંડીમાં નાગરિકોના હિતોની સુરક્ષા” વિષય પર એક દિવસીય વેબિનાર આયોજિત કરશે.

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1938684) મુલાકાતી સંખ્યા : 274
આ રીલીઝ વાંચો: हिन्दी , Punjabi , Tamil , Telugu , Urdu , English