પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની ઇજિપ્તમાં ભારતીય સમુદાય સાથે વાતચીત
Posted On:
25 JUN 2023 5:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં તેમની ઇજિપ્તની સરકારી મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.
તેમની સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ભારત-ઈજિપ્ત સંબંધોને મજબૂત કરવા તેમના યોગદાન માટે સમુદાયની પ્રશંસા કરી હતી.
ભારતીય ડાયસ્પોરાના 300થી વધુ સભ્યો, જેમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે, આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1935116)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam