પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની ઇજિપ્તમાં ભારતીય સમુદાય સાથે વાતચીત

Posted On: 25 JUN 2023 5:16AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં તેમની ઇજિપ્તની સરકારી મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો.

તેમની સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ભારત-ઈજિપ્ત સંબંધોને મજબૂત કરવા તેમના યોગદાન માટે સમુદાયની પ્રશંસા કરી હતી.

ભારતીય ડાયસ્પોરાના 300થી વધુ સભ્યો, જેમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે, આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1935116)