પ્રધાનમંત્રીનું કાર્યાલય

યોગ શારીરિક શક્તિ અને આંતરિક શાંતિ વધારે છે: પીએમ

Posted On: 17 JUN 2023 8:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને તેમની દિનચર્યાના ભાગ રૂપે યોગને અપનાવવા આહ્વાન કર્યું છે.

યોગ વિશે વિડીયો શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"योग शरीर की शक्ति और मन की शांति दोनों को बढ़ाता हैआइए, स्वस्थ जीवन के लिए इसे हम अपनी दिनचर्या का हिस्सा बनाएंविभिन्न आसनों के कुछ वीडियो आपके लिए साझा कर रहा हूं।"

YP/GP/JD



(Release ID: 1933140) Visitor Counter : 140