પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ જબલપુરમાં પ્રાચીન વાવના પુનરુત્થાનની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 02 JUN 2023 6:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જબલપુરમાં જળ સંરક્ષણ માટેના સ્થાનિક પ્રયાસોની પ્રશંસા કરી છે અને જબલપુરમાં પ્રાચીન વાવને પુનઃજીવિત કરવા માટે નાગરિકોની પ્રશંસા કરી છે.

લોકસભાના સભ્ય શ્રી રાકેશ સિંહના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"बहुत ही सराहनीय प्रयास! जल संरक्षण के लिए जबलपुर में जनभागीदारी की यह भावना हर किसी को प्रेरित करने वाली है।"

YP/GP/JD


(रिलीज़ आईडी: 1929497) आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam