રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 18 MAY 2023 3:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની સલાહ મુજબ, રાષ્ટ્રપતિએ પ્રો. એસ.પી. સિંહ બઘેલ, રાજ્ય મંત્રીને કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રીના બદલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

YP/GP/JD



(Release ID: 1925250) Visitor Counter : 141