પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડેનો પ્રધાનમંત્રી સંગ્રહાલય વિશેનો લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 18 MAY 2023 3:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે દ્વારા પ્રધાનમંત્રી સંગ્રહાલય વિશે એક લેખ શેર કર્યો છે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ મહેન્દ્ર નાથ પાંડે દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

केंद्रीय मंत्री डॉक्टर महेंद्र नाथ पांडेय जी लिखते हैं कि प्रधानमंत्री संग्रहालय स्वतंत्र भारत के इतिहास को चिरस्मरणीय बनाने का एक अद्भुत प्रयास है।”

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1925241) મુલાકાતી સંખ્યા : 279