પ્રધાનમંત્રીનું કાર્યાલય

નમો એપ દ્વારા દેશવાસીઓ સાથે જોડાયેલા રહેવું એ મારું સૌભાગ્ય છે: પ્રધાનમંત્રી શ્રી

Posted On: 12 MAY 2023 9:37PM by PIB Ahmedabad

સંસદ સભ્ય કર્નલ રાજ્યવર્ધન રાઠોડના ટ્વીટનો જવાબ આપતા, જેમાં સાંસદે એપના વિવિધ પરિમાણો સમજાવ્યા હતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું:

"#NaMoApp के माध्यम से करोड़ों देशवासियों से निरंतर जुड़े रहना मेरे लिए सौभाग्य की बात है।"

YP/GP/JD



(Release ID: 1923823) Visitor Counter : 182