ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જગદગુરુ બસવન્નાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી


જગદગુરુ બસવન્નાની આધ્યાત્મિકતાએ નિષ્પક્ષ અને ન્યાયી સમાજના નિર્માણનો માર્ગ મોકળો કર્યો

દરેક મનુષ્યમાં દેવત્વ જોવાનું તેમનું ઉત્કૃષ્ટ શાણપણ આપણને ભારતના લોકશાહી મૂલ્યો અને લોકોની સેવા તરફ માર્ગદર્શન આપે છે

Posted On: 23 APR 2023 3:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે જગદગુરુ બસવન્નાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

એક ટ્વીટમાં શ્રી અમિત શાહે કહ્યું કે “જગદગુરુ બસવન્નાની આધ્યાત્મિકતાએ નિષ્પક્ષ અને ન્યાયી સમાજના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. દરેક મનુષ્યમાં દિવ્યતા જોવાનું તેમનું ઉત્કૃષ્ટ શાણપણ આપણને ભારતના લોકતાંત્રિક મૂલ્યો અને લોકોની સેવા તરફ માર્ગદર્શન આપે છે.”

YP/GP/JD



(Release ID: 1918973) Visitor Counter : 158