પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભગવાન પરશુરામ જયંતીના અવસર પર શુભેચ્છા પાઠવી
Posted On:
22 APR 2023 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:
“ભગવાન પરશુરામ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે તેમની કૃપાથી દરેકનું જીવન હિંમત, વિદ્યા અને વિવેકથી ભરેલું હોય.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1918727)
Visitor Counter : 187
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada