પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભગવાન પરશુરામ જયંતીના અવસર પર શુભેચ્છા પાઠવી

Posted On: 22 APR 2023 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

ભગવાન પરશુરામ જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે તેમની કૃપાથી દરેકનું જીવન હિંમત, વિદ્યા અને વિવેકથી ભરેલું હોય.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1918727) Visitor Counter : 187