પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ પ્રકૃતિ સાથે સંબંધિત તહેવાર સતુઆનના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 14 APR 2023 7:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ સાથે સંબંધિત તહેવાર સતુઆનના અવસર પર સૌને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

प्रकृति से जुड़े उत्सव सतुआन की आप सभी को बहुत-बहुत बधाई। देश के कई हिस्सों में मनाया जाने वाला ये त्योहार हर किसी के जीवन में नई ऊर्जा और स्फूर्ति लेकर आए, यही कामना है।”

YP/GP/JD


(Release ID: 1916665)