પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી

Posted On: 30 MAR 2023 9:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામનવમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં પ્રેરણા આપતું રહેશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન બલિદાન, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1912100) Visitor Counter : 111