પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના આસામની યાત્રાની પ્રશંસા કરી

Posted On: 07 MAR 2023 10:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં પીએમ જનઔષધિ પરિયોજનાની પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી છે.

સાંસદ રાણી ઓજાના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905041) Visitor Counter : 136