પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સીતાપુરના સાંસદ રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી
Posted On:
22 FEB 2023 10:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સીતાપુર (યુપી)ના સંસદ સભ્ય, શ્રી રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી છે.
સીતાપુર સાંસદ દ્વારા કરવામાં આવેલ ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મને ખાતરી છે કે આનાથી લોકોમાં તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા માટે જાગૃતિ વધશે. આ સાથે તેમને સ્વચ્છતા સંબંધિત પ્રયાસો માટે પ્રેરિત કરવામાં આવશે.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1901222)
Visitor Counter : 245
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam