પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવાના લોકોને અભિનંદન પાઠવ્યા

Posted On: 16 FEB 2023 12:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગામી એરપોર્ટ માટે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે આ એરપોર્ટના નિર્માણથી રીવા અને તેની આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે.

રીવાના સંસદસભ્ય જનાર્દન મિશ્રાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"અભિનંદન. આ એરપોર્ટના નિર્માણથી રીવા અને આસપાસના વિસ્તારોના લોકોનું જીવન સરળ બનશે અને તેઓ વિકાસની ઝડપી ગતિ સાથે જોડાયેલા રહેશે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1899755) Visitor Counter : 149