પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંત રવિદાસને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
05 FEB 2023 8:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત રવિદાસને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સંત રવિદાસજીને તેમની જન્મજયંતી પર વંદન કરતી વખતે, આપણે તેમના મહાન સંદેશાને યાદ કરીએ છીએ. આ પ્રસંગે, અમે તેમના વિચારો અનુસાર ન્યાયી, સુમેળભર્યા અને સમૃદ્ધ સમાજ માટેના આપણા સંકલ્પનો પુનરોચ્ચાર કરીએ છીએ. તેમના માર્ગને અનુસરીને, આપણે ઘણી પહેલ દ્વારા ગરીબોની સેવા અને તેમનું સશક્તિકરણ કરી રહ્યા છીએ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1896416)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam