પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 12 JAN 2023 11:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ યાદવના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ જ પ્રેરિત હતા.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી શરદ યાદવજીના નિધનથી વ્યથિત છું. જાહેર જીવનમાં તેમના લાંબા કાર્યકાળમાં, તેમણે સાંસદ અને મંત્રી તરીકે આગવી ઓળખ ઊભી કરી હતી. તેઓ ડૉ. લોહિયાના આદર્શોથી ખૂબ જ પ્રેરિત હતા. હું હંમેશા અમારી ક્રિયાપ્રતિક્રિયાને યાદ કરીશ. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1890881) Visitor Counter : 137