પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રાજમાતા જીજાઉને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 12 JAN 2023 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા જીજાઉને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી છે અને કહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિના માર્ગદર્શન માટે તેમનું નામ હંમેશા આપણા ઈતિહાસનો એક ભાગ રહેશે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યુંઃ
"राजमाता जिजाऊ म्हणजे धैर्याचे दुसरे नाव. नारी शक्तीचे दर्शन जिजाऊंमधून होते. छत्रपती शिवाजी महाराजांना घडवणाऱ्या मार्गदर्शक म्हणून त्यांचे नाव आपल्या इतिहासात नेहमीच जोडले जाईल. त्यांनी कायमच लोकांच्या कल्याणासाठी काम केले. त्यांच्या जयंतीनिमित्त त्यांना अभिवादन."

YP/GP/JD



(Release ID: 1890813) Visitor Counter : 176