પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સંસદમાં પંડિત મદન મોહન માલવિયાને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 25 DEC 2022 7:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં એક કાર્યક્રમમાં પંડિત મદન મોહન માલવિયાને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

"પંડિત મદન મોહન માલવિયાજીને શ્રદ્ધાંજલિ અર્પી."

YP/GP/JD



(Release ID: 1886559) Visitor Counter : 161