સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 16 OCT 2022 9:32AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 219.32 કરોડ રસીના ડોઝ (94.95 કરોડ બીજો ડોઝ અને 21.85 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા

છેલ્લા ચોવિસ કલાકમાં 5,02,619 ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 26,625 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે

સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,373 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,40,73,308 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,401 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 1.04% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.05% છે

કુલ 89.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,31,622 ટેસ્ટ કરાયા

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1868225) Visitor Counter : 103