પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાને શુભેચ્છા પાઠવી
Posted On:
08 OCT 2022 9:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના સભ્યો અને તેમના પરિવારોને વાયુસેના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"વાયુસેના દિવસ પર, હિંમતવાન હવાઈ યોદ્ધાઓ અને તેમના પરિવારોને મારી શુભેચ્છાઓ. નभः स्पृषं दीपम्' ના સૂત્રને અનુરૂપ, ભારતીય વાયુસેનાએ દાયકાઓથી અસાધારણ દક્ષતા દર્શાવી છે. તેઓએ રાષ્ટ્રને સુરક્ષિત કર્યું છે અને આપત્તિઓમાં નોંધપાત્ર માનવ ભાવના પણ દર્શાવી છે. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1866017)
Visitor Counter : 244
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam