સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
09 AUG 2022 9:19AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 206.88 કરોડ રસીના ડોઝ (93.64 કરોડ બીજો ડોઝ અને 11.14 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 31,95,034 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,31,807 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.30% છે
સાજા થવાનો દર હાલમાં 98.51% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 16,412 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,35,16,071 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,751 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.50% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 4.69% છે
કુલ 87.85 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,63,855 ટેસ્ટ કરાયા
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1850177)
Visitor Counter : 111