પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 21 JUL 2022 9:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યું છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“"નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ  પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.

 ૐ શાંતિ: ||"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843647) Visitor Counter : 156