પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરી
प्रविष्टि तिथि:
12 JUL 2022 8:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
“બાબા બૈદ્યનાથ ધામમાં દર્શન કર્યા, સાથે જ પૂજા-અર્ચના કરી. હર હર મહાદેવ!”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1841045)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam