પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરી

Posted On: 12 JUL 2022 8:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

“બાબા બૈદ્યનાથ ધામમાં દર્શન કર્યા, સાથે જ પૂજા-અર્ચના કરી. હર હર મહાદેવ!”

SD/GP/JD



(Release ID: 1841045) Visitor Counter : 154