પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરી
Posted On:
12 JUL 2022 8:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
“બાબા બૈદ્યનાથ ધામમાં દર્શન કર્યા, સાથે જ પૂજા-અર્ચના કરી. હર હર મહાદેવ!”
SD/GP/JD
(Release ID: 1841045)
Read this release in:
Bengali
,
English
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam