પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરી

प्रविष्टि तिथि: 12 JUL 2022 8:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

“બાબા બૈદ્યનાથ ધામમાં દર્શન કર્યા, સાથે જ પૂજા-અર્ચના કરી. હર હર મહાદેવ!”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1841045) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam