સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 05 JUL 2022 9:25AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.09 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,14,475 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.26% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.53% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 12,456 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,91,933 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,086 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 2.90% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.81% છે

 

કુલ 86.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,51,312 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1839265) Visitor Counter : 184