સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
30 JUN 2022 9:17AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,04,555 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.24% છે
સાજા થવાનો દર હાલમાં 98.55% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 13,827 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,22,493 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,819 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.16% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.72% છે
કુલ 86.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,52,430 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1838140)
Visitor Counter : 197