સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 30 JUN 2022 9:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,04,555 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.24% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.55% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 13,827 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,22,493 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,819 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 4.16% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.72% છે

 

કુલ 86.23 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,52,430 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1838140) Visitor Counter : 133