સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
29 JUN 2022 9:05AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 99,602 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.23% છે
સાજા થવાનો દર હાલમાં 98.56% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 11,574 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,08,666 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,506 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.35% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.30% છે
કુલ 86.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,33,659 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1837805)
Visitor Counter : 150