સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 29 JUN 2022 9:05AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 99,602 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.23% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.56% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 11,574 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,28,08,666 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,506 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 3.35% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.30% છે

 

કુલ 86.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,33,659 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1837805) Visitor Counter : 150