સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
28 JUN 2022 9:10AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 197.31 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 96,700 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.22% છે
સાજા થવાનો દર હાલમાં 98.57% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 9,486 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,97,092 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,793 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.49% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.36% છે
કુલ 86.14 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,73,717 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1837466)
Visitor Counter : 152