સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
20 JUN 2022 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.18 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 76,700 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.18% છે
સાજા થવાનો દર હાલમાં 98.61% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 8,537 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,07,900 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,781 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.62% છે
કુલ 85.81 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,96,050 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1835410)
आगंतुक पटल : 242