સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 19 JUN 2022 10:00AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.14 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 72,474 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.17% છે

સાજા થવાનો દર હાલમાં 98.62% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 8,518 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,99,363 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,899 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.89% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.50% છે

કુલ 85.78 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,46,387 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835252) Visitor Counter : 128