સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
17 JUN 2022 9:34AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.84 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 63,063 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.15% છે
સાજા થવાનો દર હાલમાં 98.64% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 7,985 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,82,697 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,847 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 2.47% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.41% છે
કુલ 85.69 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 5,19,903 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834710)
Visitor Counter : 170