સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 12 JUN 2022 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 44,513 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.10% છે

સાજા થવાનો દર હાલમાં 98.68% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 4,435 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,52,743 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,582 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 2.71% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.02% છે

કુલ 85.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,16,179 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1833224) Visitor Counter : 167