સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 06 JUN 2022 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.12 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 25,782 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.06% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 2,779 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,30,852 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,518 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 1.62% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.91% છે

 

કુલ 85.29 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,78,059 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1831439) Visitor Counter : 159