સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 03 JUN 2022 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 193.83 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 21,177 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 2,363 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,22,757 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,041 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.95% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.73% છે

 

કુલ 85.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,25,379 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1830685) મુલાકાતી સંખ્યા : 208