સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 MAY 2022 9:14AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 192.38 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 14,832 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 2,099 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,99,102 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,022 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.60% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.49% છે

 

કુલ 84.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,94,812 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827548) Visitor Counter : 150