પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 14 MAY 2022 8:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના શાસક HH શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"અબુધાબીના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને UAEના નવા પ્રમુખ તરીકે ચૂંટાવા પર મારી શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે તેમના ગતિશીલ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ, આપણીવ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનતી રહેશે. @MohamedBinZayed "

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1825428) Visitor Counter : 129