પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બસવ જયંતી પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 03 MAY 2022 9:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બસવ જયંતીના પવિત્ર અવસર પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ 2020નું તેમનું ભાષણ પણ શેર કર્યું જેમાં તેમણે જગદગુરુ બસવેશ્વર વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"બસવ જયંતીના પવિત્ર અવસર પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ. તેમના વિચારો અને આદર્શો વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપતા રહે છે. 2020નું મારું એક ભાષણ શેર કરી રહ્યો છું જેમાં મેં જગદગુરુ બસવેશ્વર વિશે વાત કરી હતી."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1822229) आगंतुक पटल : 287
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam