સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 23 APR 2022 8:55AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 187.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 15,079 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,656 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,17,724 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,527 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.56% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.50% છે

કુલ 83.42 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,55,179 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1819198) Visitor Counter : 160