પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી

Posted On: 10 APR 2022 9:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"દેશવાસીઓને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામની કૃપાથી દરેકને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. જય શ્રી રામ!"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1815356) Visitor Counter : 174