પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને રામ નવમીની શુભેચ્છા પાઠવી
Posted On:
10 APR 2022 9:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"દેશવાસીઓને રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામની કૃપાથી દરેકને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. જય શ્રી રામ!"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1815356)
Visitor Counter : 226
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam