સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
07 APR 2022 9:17AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 185.20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,639 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,222 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,98,789 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,033 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.21% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.22% છે
કુલ 79.25 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,82,039 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1814347)
Visitor Counter : 137