સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
04 APR 2022 9:51AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 184.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,597 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,316 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,95,089 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 913 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.29% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.22% છે
કુલ 79.10 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,14,823 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1813045)
મુલાકાતી સંખ્યા : 210