PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
પોસ્ટેડ ઓન:
17 MAR 2022 3:48PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.80 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 30,799 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે
- સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 4,491 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,54,546 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,539 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.35% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.42% છે
- કુલ 78.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,17,330 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona #IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 180.80 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806802
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806790
ડૉ. મનસુખ માંડવિયાએ એનજીઓ સાથે "કોવિડ-19 મેનેજ કરવા માટે ભારતના જાહેર આરોગ્ય પ્રતિસાદ" પર વેબિનારમાં મુખ્ય વક્તવ્ય આપ્યું
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1806922
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1806978)
મુલાકાતી સંખ્યા : 201