સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
16 MAR 2022 9:08AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.60 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 32,811 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે
સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,884 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,50,055 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,876 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.38% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.44% છે
કુલ 78.05 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,52,818 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1806409)
Visitor Counter : 200