સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 16 MAR 2022 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.60 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 32,811 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે

સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 3,884 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,50,055 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,876 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.38% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.44% છે

કુલ 78.05 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 7,52,818 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1806409) Visitor Counter : 200