સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 MAR 2022 9:06AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 179.53 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 44,488 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.10% છે
સાજા થવાનો દર હાલમાં 98.70% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 6,554 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,20,120 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,184 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.48% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.58% છે
કુલ 77.60 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,73,974 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1804652)
Visitor Counter : 183